ભારે વરસાદની સૌથી વધુ અસર ગુજરાતના અમરેલી, સુરેન્દ્રનગર, મહેસાણા, બોટાદ, પંચમહાલ, ખેડા, સાબરકાંઠા, સુરત અને અમદાવાદ જિલ્લામાં જોવા મળી છે.

અંબાલાલ પટેલની ભુક્કા કાઢી નાખે એવી આગાહી


ગુજરાતમાં ગઈકાલે પડેલા કમોસમી વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું. સરકારી વિભાગના જણાવ્યા અનુસાર આ તમામ 20 લોકોના મોત વીજળી પડવાથી થયા છે. આ સાથે મૃતકોની સંખ્યા વધવાની પણ આશંકા છે. ભારે વરસાદને કારણે 40 પશુઓના પણ મોત થયા છે. ભારે વરસાદની સૌથી વધુ અસર ગુજરાતના અમરેલી, સુરેન્દ્રનગર, મહેસાણા, બોટાદ, પંચમહાલ, ખેડા, સાબરકાંઠા, સુરત અને અમદાવાદ જિલ્લામાં જોવા મળી છે. ભારે વરસાદની સાથે આ જિલ્લાઓમાં 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન પણ ફૂંકાયો છે.

મહારાષ્ટ્રના નાસિકમાં કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન થયું છે

કમોસમી વરસાદની સાથે મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં ઘણા વિસ્તારોમાં કરા પણ પડ્યા હતા. જેના કારણે ખેડૂતોના પાકને ભારે નુકશાન થયું છે. નાશિકના નિફાડ, લાસલગાંવ, મનમાડ અને ચાંદવડ વિસ્તારમાં ગાજવીજ અને વીજળી સાથે વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેડૂતોને દ્રાક્ષ અને ડુંગળીની ખેતીમાં મોટું નુકસાન થવાની ભીતિ છે. દરમિયાન, નાસિકના ગંગાપુર ડેમમાંથી જળકવાડીમાં પાણી છોડવાને કારણે ગોદાવરી નદીના જળસ્તરમાં વધારો થયો છે. જેના કારણે પ્રવાસીઓના વાહનો નદી કિનારે પાણીમાં ફસાઈ ગયા હતા. બીજી તરફ કમોસમી વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પૂરનો ભય છે.

પરેશ ગોસ્વામીની આગાહી 

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી માવઠાની આગાહી કહે છે કે ગુજરાતના હવામાનમાં મોટી પલટો આવ્યો છે.  આજે એટલે કે 27 તારીખે ગુજરાતના અનેક વિસ્તારોમા પવન અને ગાજવીજ સાથે 2 થી 3 ઇંચ સુધી માવઠાના વરસાદની આગાહી છે. જેમાં અનુમાન મુજબ બોટાદ. સુરેંદ્રનગર, ભાવનગર, ગીર સોમનાથ,  અને સૌરાષ્ટ્રના દરિયા કિનારા ગામડાઓમા કમોસમી વરસાદની આગાહી છે

અંબાલાલ પટેલની આગાહી 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની માવઠાની આગાહીમાં કહે છે કે, ગુજરાતમાં  તારીખ નવેમ્બર 26 થી 28ના રોજ કમોસમી વરસાદ થશે. 


આગામી 5 દિવસ હવામાન વિભાગ ની આગાહી



● અમદાવાદમાં વરસાદની આગાહી: https://bit.ly/3LzWlqe

● અમરેલીમાં વરસાદની આગાહી: https://bit.ly/3LzWlqe

● ભાવનગરમાં વરસાદની આગાહી: https://bit.ly/3LzWlqe

● પોરબંદરમાં વરસાદની આગાહી: https://bit.ly/3LzWlqe

● જૂનાગઢમાં વરસાદની આગાહી: https://bit.ly/3LzWlqe

● ગાંધીનગરમાં વરસાદની આગાહી: https://bit.ly/3LzWlqe

● કચ્છમાં વરસાદની આગાહી: https://bit.ly/3LzWlqe

● પાટણમાં વરસાદની આગાહી :- https://bit.ly/3LzWlqe

● પંચમહાલમાં વરસાદની આગાહી: https://bit.ly/3LzWlqe

● વડોદરામાં વરસાદની આગાહી : https://bit.ly/3LzWlqe

● ડાંગમાં વરસાદની આગાહી : https://bit.ly/3LzWlqe

● રાજકોટમાં વરસાદની આગાહી: https://bit.ly/3LzWlqe

● સાબરકાંઠામાં વરસાદની આગાહી: https://bit.ly/3LzWlqe

● મહેસાણામાં વરસાદની આગાહી : https://bit.ly/3LzWlqe

● સુરતમાં વરસાદની આગાહી: https://bit.ly/3LzWlqe

● નર્મદામાં વરસાદની આગાહી: https://bit.ly/3LzWlqe

● દ્વારકામાં વરસાદની આગાહી : https://bit.ly/3LzWlqe

● દાહોદમાં વરસાદની આગાહી: https://bit.ly/3LzWlqe

● બનાસકાંઠામાં વરસાદની આગાહી: https://bit.ly/3LzWlqe

● નવસારીમાં વરસાદની આગાહી: https://bit.ly/3LzWlqe

● જામનગરમાં વરસાદની આગાહી: https://bit.ly/3LzWlqe

● સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી: https://bit.ly/3LzWlqe

● વલસાડમાં વરસાદની આગાહી : https://bit.ly/3LzWlqe

● ખેડામાં વરસાદની આગાહી: https://bit.ly/3LzWlqe

● આણંદમાં વરસાદની આગાહી : https://bit.ly/3LzWlqe

● ભરૂચમાં વરસાદની આગાહી : https://bit.ly/3LzWlqe

હવામાન વિભાગે આ માહિતી આપી છે

ભારતીય હવામાન વિભાગ (The Indian Meteorological Department) એ કહ્યું છે કે સોમવારે ઓછા વરસાદની સંભાવના છે. SEOC દ્વારા સંકલિત કરવામાં આવેલા ડેટા અનુસાર, રવિવારે ગુજરાતના 252 તાલુકામાંથી 234 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. સુરત, સુરેન્દ્રનગર, ખેડા, તાપી, ભરૂચ અને અમરેલી જિલ્લામાં 16 કલાકમાં 50-117 મીમી વરસાદ નોંધાયો હતો, જેના કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું અને પાકને નુકસાન થયું હતું. રાજકોટના કેટલાક વિસ્તારોમાં કરા પડ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે વરસાદને કારણે પાકને થયેલા નુકસાન ઉપરાંત, સૌરાષ્ટ્ર વિસ્તારના મોરબી જિલ્લામાં કારખાનાઓ બંધ થવાને કારણે સિરામિક ઉદ્યોગને પણ અસર થઈ હતી. IMDના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે સોમવારે વરસાદ ઓછો પડશે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર જિલ્લાના ભાગોમાં કેન્દ્રિત રહેશે.

અમિત શાહે 20 લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો હતો

અમિત શાહે રવિવારે રાત્રે social media platform પ્લેટફોર્મ ઉપર વીજળી અથવા હવામાન ખરાબ હોવા ના લીધે મોત થયેલા લોકો માટે શોક વ્યક્ત કર્યો હતો